International Labour Organisation (ILO)એ એક રિપોર્ટમાં જણાવ્યું છે કે, લૂ, અતિશય ગરમી, દુકાળ તેમજ પૂર અને વાવાઝોડા જેવા જળવાયુ પરિવર્તનના ખતરાનો સૌથી વધુ ભોગ કામદારો બની રહ્યાં છે.
ILO ના અહેવાલ મુજબ, ઓછામાં ઓછું માધ્યમિક શિક્ષણ મેળવ્યું હોય તેવા શિક્ષિત યુવાઓમાં બેકારીનું પ્રમાણ વર્ષ 2000માં 35.2% હતું, જે 2022માં લગભગ બમણું વધીને 65.7% થયું છે.
CRISILના રિપોર્ટ અનુસાર, ફેબ્રુઆરી 2024માં શાકાહારી થાળીની કિંમત અગાઉના મહિનાની સરખામણીએ 2% ઘટીને 27.5 રૂપિયા થઈ છે.